TAT-2 પાસ થયેલા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન! નાણાપંચની મંજૂરી છતાં સરકાર નથી કરતી ભરતી

|

Jan 21, 2020 | 10:16 AM

રાજ્યમાં અલગ અલગ સરકારી ભરતીને લઈ યુવાનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે TAT-2 પાસ થયેલા ઉમેદવારો પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી કરવા બાબતે સત્યાગ્રહ છવાણી ખાતે ઉમેદવારો યજ્ઞ કરી વિરોધ દર્શાવશે. વિરોધને લઈ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, માધ્યમિક શાળાના શિક્ષકોની છેલ્લે […]

TAT-2 પાસ થયેલા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન! નાણાપંચની મંજૂરી છતાં સરકાર નથી કરતી ભરતી

Follow us on

રાજ્યમાં અલગ અલગ સરકારી ભરતીને લઈ યુવાનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે TAT-2 પાસ થયેલા ઉમેદવારો પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી કરવા બાબતે સત્યાગ્રહ છવાણી ખાતે ઉમેદવારો યજ્ઞ કરી વિરોધ દર્શાવશે. વિરોધને લઈ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, માધ્યમિક શાળાના શિક્ષકોની છેલ્લે વર્ષ 2016માં ભરતી થઈ હતી બાદમાં નાણાપંચે ભરતીની મંજૂરી આપી છતાં સરકાર ભરતી કરતી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

Next Article