Tapi: વ્યારા બાજીપુરા નેશનલ હાઈવે પર અકસ્માત, 3 વ્યકિતના થયા મોત, સાત ઈજાગ્રસ્ત

|

Feb 05, 2021 | 10:16 AM

તાપીના વ્યારા બાજીપુરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. માલેગાંવથી સુરત જાન લઈને જતી લકઝરી બસ ટેન્કરની પાછળ અથડાતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

તાપીના વ્યારા બાજીપુરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. માલેગાંવથી સુરત જાન લઈને જતી લકઝરી બસ ટેન્કરની પાછળ અથડાતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

Next Video