Surendranagar : 58 વર્ષીય કર્મચારીએ 600 કિ.મિ. સાઇકલયાત્રા 37 કલાકમાં પૂર્ણ કરી

|

Feb 01, 2021 | 4:50 PM

Surendranagar  : 58 વર્ષીય ટી.વી.દાંત્રોલીયા એઆરટીઓએ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 600 કિમીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો.

Surendranagar : 58 વર્ષીય કર્મચારીએ 600 કિ.મિ. સાઇકલયાત્રા 37 કલાકમાં પૂર્ણ કરી
Surendranagar

Follow us on

Surendranagar  આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા 58 વર્ષીય ટી.વી.દાંત્રોલીયા એઆરટીઓએ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 600 કિમીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા પુરી કરવાની સમયમર્યાદા 40 કલાકની હતી તેના બદલે તેમણે 37 કલાકમાં જ પુરી કરી હતી.

જે પૂર્ણ કરનારા સ્પર્ધક પેરિસમાં દર 4 વર્ષે યોજાતી બ્રેસ્ટ પેરિસ સાયકલ યાત્રા માટે ક્વોલીફાય કરી શકતા હતા. ત્યારે ટી.વી.દાંત્રોલીયાએ 37 કલાકમાં જ પુરી કરી 2022માં યોજાનાર પેરીસની સાયકલ યાત્રા માટે ક્વોલીફાય કર્યું હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બદલી થતાં દહેગામથી 350 કિમી સાઇકલ ચલાવી સુરેન્દ્રનગર આવ્યા હતા
આજના ફાસ્ટ યુગમાં નોકરી અને ધંધાના કારણે લોકો શારીરીક તંદુરસ્તી અને રમતગમતોથી અળગા થઇ રહ્યાં છે. જેના કારણે નાની ઉંમરમાં અનેક રોગના શિકાર બને છે. ત્યારે હું મારી ફરજ નિયમિત બજાવવા ઉપરાંત આવી રમતોમાં તો ભાગ લઉં જ છું સાથે સાથે રોજ 50 કિમીની સાયકલ યાત્રા અને 10 કિમીનું ફાસ્ટ વોકીંગ પણ કરૂ છું. થોડા સમય પહેલા દાહોદથી સુરેન્દ્રનગર બદલી થતાં 350 કિમીનું અંતર પણ સાયકલ પર પૂર્ણ કર્યું હતું.

Next Article