SURENDRANAGAR : સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

|

Feb 07, 2021 | 11:05 AM

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના ચોટીલાના સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના ચોટીલાના સુરજદેવળ ખાતે આજે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. મહાસંમેલનને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૂરજદેવળ મંદિર ખાતે ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકત્ર થઇ રહ્યા છે. પોલીસ દ્વારા મહાસંમેલનને મોડી રાત્રે મંજૂરી આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરીયાદ કરી ખોટી રીતે ફસાવવાના વિરોધમાં આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે.

Next Video