Surat: શહેરને મળશે વધુ બે રોજિંદી ફ્લાઇટ, ઈન્ડિગો એરલાઇન્સ શરૂ કરશે સુરતથી ચેન્નાઈ અને જયપુર વચ્ચે ફ્લાઇટ

|

Feb 03, 2021 | 1:26 PM

સુરત શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. શહેરને હવે વધુ બે દૈનિક ફ્લાઇટ મળશે. ઇન્ડિગો એરલાઇન્સ સુરતમાં બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં સુરતથી ચેન્નાઇ અને સુરતથી જયપુરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

સુરત શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. શહેરને હવે વધુ બે દૈનિક ફ્લાઇટ મળશે. ઇન્ડિગો એરલાઇન્સ સુરતમાં બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં સુરતથી ચેન્નાઇ અને સુરતથી જયપુરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. 28 માર્ચથી ઇન્ડિગો આ બે દૈનિક ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહ્યું છે. સુરતથી ચેન્નાઇ જવા માટે દરરોજ સાંજે 6:15 કલાકે અને જયપુર જવા માટે દરરોજ રાત્રે 8:35 કલાકે ફ્લાઇટ ઉપડશે.

Next Video