સુરતમાં હીરાનો વેપારી લૂંટાયો, 25 હીરાના પેકેટ લૂંટી આરોપીઓ ફરાર

|

Oct 19, 2020 | 9:54 PM

સુરતમાં હીરા લૂંટવાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના છે વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી વિભાગ-2ની. જ્યાં ઘર નંબર 221માં ભાડાની દુકાન ધરાવનાર હીરાનો વેપારી લૂંટાયો. 25 જેટલા હીરાના પેકેટની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. જે પ્રત્યેક પેકેટમાં 2.20 લાખના 22.3 કેરેટના હીરા હતા. મૂળ ભાવનગરના અને વર્ષોથી સુરતમાં હીરાનો વેપાર કરતા […]

સુરતમાં હીરાનો વેપારી લૂંટાયો, 25 હીરાના પેકેટ લૂંટી આરોપીઓ ફરાર

Follow us on

સુરતમાં હીરા લૂંટવાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના છે વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી વિભાગ-2ની. જ્યાં ઘર નંબર 221માં ભાડાની દુકાન ધરાવનાર હીરાનો વેપારી લૂંટાયો. 25 જેટલા હીરાના પેકેટની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. જે પ્રત્યેક પેકેટમાં 2.20 લાખના 22.3 કેરેટના હીરા હતા. મૂળ ભાવનગરના અને વર્ષોથી સુરતમાં હીરાનો વેપાર કરતા પરસોત્તમ પરમાર ગત રાત્રે દુકાનમાં એકલા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો હીરા જોવાના બહાને આવ્યા હતા. હીરા પસંદ પડ્યા હોવાથી નાણા લઈને આવવાનું જણાવીને બંને જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી બંને શખ્સો પાછા દુકાનમાં ધસી આવ્યા. અને વેપારીની નજર ચૂકવીને તેમના હાથમાંથી હીરા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જોકે બંને શખ્સો CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article