સુરતમાં તાપી કિનારે નહીં કરાય છઠ્ઠ પૂજા, કોરોનાને પગલે નદી કિનારે નથી બનાવાયા ઓવારા

|

Nov 17, 2020 | 4:09 PM

સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીયો છઠ્ઠ પૂજા ઘરે કરશે. ઉત્તર ભારતીય લોકો દર વર્ષે તાપી નદી કિનારે છઠ્ઠની પૂજા કરતા હોય છે. ઉગતા સૂર્યની અને આથમતા સૂર્યની પૂજા કરતા હોય છે. આ વર્ષે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાથી ઓવારા પર લોકો એકત્ર થશે નહીં. કોરોનાને લઈ સુરત મનપા દ્વારા આ વખતે જાહેરમાં […]

સુરતમાં તાપી કિનારે નહીં કરાય છઠ્ઠ પૂજા, કોરોનાને પગલે નદી કિનારે નથી બનાવાયા ઓવારા

Follow us on

સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીયો છઠ્ઠ પૂજા ઘરે કરશે. ઉત્તર ભારતીય લોકો દર વર્ષે તાપી નદી કિનારે છઠ્ઠની પૂજા કરતા હોય છે. ઉગતા સૂર્યની અને આથમતા સૂર્યની પૂજા કરતા હોય છે. આ વર્ષે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાથી ઓવારા પર લોકો એકત્ર થશે નહીં. કોરોનાને લઈ સુરત મનપા દ્વારા આ વખતે જાહેરમાં પૂજા કરવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી. સુરતના અડાજણ , જહાંગીરપુર ,ઉધના, પાંડેસરા , સિંગણપોર વિસ્તારમાં છઠ્ઠ પૂજાનું આયોજન કરાય છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article