Gujarati NewsGujaratSurat na durlabh patel chakchari aapghat case ma tapas crime branch karshe
સુરતનાં દુર્લભ પટેલ ચકચારી આપઘાતના કેસ મામલે SITને સોંપેલી તપાસ હવે સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ, અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર
સુરતનાં દુર્લભ પટેલના ચકચારી આપઘાતના કેસ મામલે હવે SITને સોંપેલી તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ છે. આપઘાત કેસમાં તાજેતરમાં જ SITને તપાસ સોંપાઈ હતી કાયદા અને વ્યવસ્થાના એડિશનલ દ્વારા ક્રાઈમબ્રાંચને વધારે સઘન રીતે તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર છે Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]
Follow us on
સુરતનાં દુર્લભ પટેલના ચકચારી આપઘાતના કેસ મામલે હવે SITને સોંપેલી તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ છે. આપઘાત કેસમાં તાજેતરમાં જ SITને તપાસ સોંપાઈ હતી
કાયદા અને વ્યવસ્થાના એડિશનલ દ્વારા ક્રાઈમબ્રાંચને વધારે સઘન રીતે તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર છે