Gujarati NewsGujaratSurat increase in frequency of st buses to cater to holi rush
હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ST વિભાગ દ્વારા 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય
હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. લોકોને ઘર સુધી પહોંચાડવા માટે ST દ્વારા આ નિર્ણય કરાયો છે. ઝાલોદ, ગોધરાના લોકો માટે આ તહેવાર વિશેષ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસથી બસ સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ કારણે 500થી વધુ એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. તો […]
Follow us on
હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. લોકોને ઘર સુધી પહોંચાડવા માટે ST દ્વારા આ નિર્ણય કરાયો છે. ઝાલોદ, ગોધરાના લોકો માટે આ તહેવાર વિશેષ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસથી બસ સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ કારણે 500થી વધુ એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. તો સુરત સહિત મોટા શહેરમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.