અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત

|

Dec 18, 2020 | 11:55 PM

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે.

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, 4થી5 મુસાફરો ઈજાગ્રસ્ત

Follow us on

અમદાવાદથી તલોદ જતી એસટી બસ ઉપર પથ્થરમારો થયો છે. અમદાવાદ રિંગરોડ પર દહેગામ સર્કલની નજીક આ ઘટના બની છે. કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે, જેમાં 4થી 5 મુસાફરો ઘાયલ થવાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ પથ્થરમારો કેમ કરવામાં આવ્યો તે રહસ્યમય છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચો: Drugs Case: કરણ જોહરે NCBને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું કહ્યું

Next Article