
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એવામાં આજે ભગવાન જગન્નાથનો સોનાવેશ કરવામાં આવ્યો છે. વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથનો સોનાવેશ કરવામાં આવે છે. સાથે દર વખતે જે ગજરાજની પુજા હાથીખાનામાં કરવામાં આવે છે. તે ગજરાજની પુજા પહેલીવાર મંદિરના પરિસરમાં જ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને બીમાર ૫ડવાના યોગ છે તેથી ખાન-પાનમાં વિશેષ કાળજી રાખવી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:40 am, Wed, 3 July 19