ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે તેવી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે જે સામે “ખાનગી સ્કૂલો 25 ટકાથી વધુ ફી માફ કરવાની તૈયારીમાં નહી” અગાઉ સ્કૂલ સંચાલકોએ 25 ટકા ફી માફીની તૈયારી […]

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ
| Updated on: Sep 29, 2020 | 10:26 AM

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે તેવી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે જે સામે “ખાનગી સ્કૂલો 25 ટકાથી વધુ ફી માફ કરવાની તૈયારીમાં નહી” અગાઉ સ્કૂલ સંચાલકોએ 25 ટકા ફી માફીની તૈયારી દર્શાવી હતી જે બાદ આજની બેઠકમાં હવે શું નિકળે છે તેના પર સૌ કોઈની નજર છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો