SABARKATHA : હિંમતનગર પાલિકાના ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર, 31 બેઠકો માટે ચૂંટણી યોજાશે

|

Feb 16, 2021 | 6:51 PM

SABARKATHA : હિંમતનગર પાલિકાના ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

SABARKATHA : હિંમતનગર પાલિકાના ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 2માં બે ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. વોડ નંબર 6 માં એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 9 માં બે ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કુલ 36 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આમ, હવે 31 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

 

Published On - 6:51 pm, Tue, 16 February 21

Next Video