આરએસએસ સર સંઘસંચાલક મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં લેશે ભાગ

|

Nov 01, 2020 | 7:59 PM

આરએસએસ સરસંઘ સંચાલક મોહન ભાગવત આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રવાસે. સોમવારથી અમદાવદાના મણિનગર ખાતે હેડગેવાળ ભવન ખાતે યોજાનારી વાર્ષિક પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં ભાગ લેશે.  આ બેઠકમાં આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત  ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ પશ્ચિમ ક્ષેત્રના પ્રચારકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર ચર્ચા તેમજ ચિંતન કરવામાં આવશે.   Web […]

આરએસએસ સર સંઘસંચાલક મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં લેશે ભાગ

Follow us on

આરએસએસ સરસંઘ સંચાલક મોહન ભાગવત આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રવાસે. સોમવારથી અમદાવદાના મણિનગર ખાતે હેડગેવાળ ભવન ખાતે યોજાનારી વાર્ષિક પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં ભાગ લેશે.  આ બેઠકમાં આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત  ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ પશ્ચિમ ક્ષેત્રના પ્રચારકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર ચર્ચા તેમજ ચિંતન કરવામાં આવશે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article