Gujarati NewsGujaratRath yatra 2019 at saraspur every pol is ready with food for yatris ahmedabad
VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને પ્રસાદ રૂપે ભોજન માટે જુઓ શું છે ખાસ તૈયારી
સરસપુરમાં ભગવાન અને રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરની લુહાર શેરીમાં 1500 કિલો મોહનથાળ, બટાકાનું શાક, પુરી અને ફુલવડી ભક્તો માટે બનાવાયા છે. લુહાર શેરીમાં જ 15 હજાર ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]
Follow us on
સરસપુરમાં ભગવાન અને રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરની લુહાર શેરીમાં 1500 કિલો મોહનથાળ, બટાકાનું શાક, પુરી અને ફુલવડી ભક્તો માટે બનાવાયા છે. લુહાર શેરીમાં જ 15 હજાર ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો