રાજુલામાં કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોના પાકને ભારે નુકસાન

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વાતવરણમાં પલટો આવ્યો છે, પલટાયેલા વાતાવરણના કારણે  રાજુલામાં વરસાદ નોંધાયો છે, રાજુલાના ડુંગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના […]

રાજુલામાં કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોના પાકને ભારે નુકસાન
| Edited By: | Updated on: Oct 20, 2020 | 7:47 PM

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વાતવરણમાં પલટો આવ્યો છે, પલટાયેલા વાતાવરણના કારણે  રાજુલામાં વરસાદ નોંધાયો છે, રાજુલાના ડુંગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમા વરસાદ નોંધાયો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો