છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વાતવરણમાં પલટો આવ્યો છે, પલટાયેલા વાતાવરણના કારણે રાજુલામાં વરસાદ નોંધાયો છે, રાજુલાના ડુંગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના […]
Follow us on
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વાતવરણમાં પલટો આવ્યો છે, પલટાયેલા વાતાવરણના કારણે રાજુલામાં વરસાદ નોંધાયો છે, રાજુલાના ડુંગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમા વરસાદ નોંધાયો છે.