RAJKOT :સૌરાષ્ટ્ર યુનિ. કથિત માટી કૌભાંડમાં તપાસ કમિટીના રિપોર્ટ પહેલાં જતીન સોનીનું રજીસ્ટ્રાર પદેથી રાજીનામું
RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ કથિત માટી કૌંભાડમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જતીન સોનીનું રજીસ્ટ્રાર પદેથી રાજીનામુ આવ્યાંના સમાચાર ચછે. જતીન સોનીએ રજીસ્ટ્રાર તરીકેનો ચાર્જ છોડયો હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. હાલમાં ડો.નિલેશ સોનીને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર બનાવાયા છે. આ સમગ્ર માટી કૌભાંડમાં આજે તપાસ સમિતીની મળશે બેઠક.એક બે દિવસમાં તપાસ સમિતી આપશે પોતાનો […]
RAJKOT: Saurashtra Uni registrar Jatin Soni resigns in alleged soil scam
RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ કથિત માટી કૌંભાડમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જતીન સોનીનું રજીસ્ટ્રાર પદેથી રાજીનામુ
આવ્યાંના સમાચાર ચછે. જતીન સોનીએ રજીસ્ટ્રાર તરીકેનો ચાર્જ છોડયો હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. હાલમાં ડો.નિલેશ સોનીને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર બનાવાયા છે. આ સમગ્ર માટી કૌભાંડમાં આજે તપાસ સમિતીની મળશે બેઠક.એક બે દિવસમાં તપાસ સમિતી આપશે પોતાનો રિપોર્ટ.
Published On - 9:45 am, Tue, 27 July 21