Rajkot : ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા આજી ડેમમાં નર્મદા નીરના વધામણાં

|

Mar 03, 2021 | 7:22 PM

Rajkot: ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. આજી ડેમમાં આજથી સૌની યોજના થકી પાણીની આવક શરુ કરવામાં આવશે.

Rajkot: ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. આજી ડેમમાં આજથી સૌની યોજના થકી પાણીની આવક શરુ કરવામાં આવશે. નિયમિત 15 દિવસ સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે. ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની તંગી નહીં પડે. અને તેને લઈને આ વધામણા કરવામાં આવ્યા છે.

 

Next Video