રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આવક અને હરાજીની પ્રકિયા ફરી શરુ કરવામાં આવી

|

Oct 21, 2020 | 7:43 PM

વરસાદની આગાહીને લઇને રાજકોટ યાર્ડમાં મગફળીની આવક અને હરાજીની પ્રકિયા બંધ હતી, પરંતુ આજે 3 દિવસ પછી ફરી એક વખત રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રકિયા શરુ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં આશરે 35થી40 હજાર ગુણી મગફળીની આવક થવાની શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પાંચ દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવાામાં આવી […]

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આવક અને હરાજીની પ્રકિયા ફરી શરુ કરવામાં આવી

Follow us on

વરસાદની આગાહીને લઇને રાજકોટ યાર્ડમાં મગફળીની આવક અને હરાજીની પ્રકિયા બંધ હતી, પરંતુ આજે 3 દિવસ પછી ફરી એક વખત રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રકિયા શરુ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં આશરે 35થી40 હજાર ગુણી મગફળીની આવક થવાની શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પાંચ દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવાામાં આવી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 90 હજાર ગુણી મગફળીની આવક થઇ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article