RAJKOT: માર્કેટ યાર્ડના સત્તાધીશો પાસેથી વેપારીઓના લાયસન્સ રિન્યૂ કરવાની સત્તા છીનવાઇ છે. નવા કૃષિ કાયદાના ભાગરૂપે આ કાર્યવાહી થઇ છે. હવેથી બેડી યાર્ડના 800થી વધારે વેપારી ,કમિશન એજન્ટોના લાયસન્સ યાર્ડના સત્તાધીશો રિન્યુ નહિ કરી શકે. આ સત્તા જિલ્લા રજીસ્ટ્રારને હવે સોંપાઇ શકે છે.
Published On - 12:17 pm, Mon, 18 January 21