Rajkot: વકીલોએ ઉઠાવ્યો અવાજ, કોર્ટની કામગીરી શરૂ કરવા કરી માગ

|

Mar 25, 2021 | 2:34 PM

રાજકોટમાં વકીલોએ કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ રાખવા અવાજ ઉઠાવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા કોર્ટની કામગીરી બંધ કરવામાં આવી છે.

રાજકોટમાં વકીલોએ કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ રાખવા અવાજ ઉઠાવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા કોર્ટની કામગીરી બંધ કરવામાં આવી છે. 2 જજ અને 15 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા બાદ કોર્ટની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે વકીલોના વ્યવસાય પર મોટો ફટકો પડતા મર્યાદીત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટની કામગીરી ચાલુ રાખવાની માગ વકીલો કરી રહ્યા છે.

Next Video