RAJKOT : રામકૃષ્ણ આશ્રમમાં 10 સંન્યાસી અને 5 કર્મચારી કોરોના સંક્રમિત

|

Mar 13, 2021 | 1:31 PM

RAJKOT : રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

RAJKOT : રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જેથી આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. અને તમામ પ્રવૃતિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ કરી છે.

 

Next Video