અમદાવાદમાં ઉતરાયણની તૈયારીઓ, અવનવા જાગૃતિના સંદેશ સાથે પતંગોનું ઉત્પાદન શરૂ

|

Dec 17, 2020 | 11:39 PM

અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા […]

અમદાવાદમાં ઉતરાયણની તૈયારીઓ, અવનવા જાગૃતિના સંદેશ સાથે પતંગોનું ઉત્પાદન શરૂ

Follow us on

અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા રંગબેરંગી પતંગોનું ઉત્પાદન થઈ રહ્યું છે. પતંગ બનાવનારનું કહેવું છેકે લોકો જાગૃત થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે તે જ તેમનો ઉદ્દેશ છે. સાથે જ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને આત્મનિર્ભર બનવાનો સંદેશ પણ પતંગ પર પાઠવાયો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article