શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગરના શિવમંદિરોમાં ભીડ વિના ભક્તો કરે છે ભોળાનાથના દર્શન

|

Jul 27, 2020 | 4:08 AM

કોરોનાનુ સંક્રમણ ના વધે તે માટે શ્રાવણ મહિનામાં વિવિધ શિવ મંદિરોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સુચનાઓ અને માર્ગદર્શીકાઓનુ પાલન કરાય છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવા છતા, શિવાલયોમાં હરહર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ તો ગુંજે છે પરંતુ ભક્તોની ભીડ જોવા મળતી નથી. કોરોનાના કારણે શિવમંદિરોમાં શિવલીંગ ઉપર ભક્તોને ગર્ભગૃહમાં જવા અને જળાભિષેક […]

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગરના શિવમંદિરોમાં ભીડ વિના ભક્તો કરે છે ભોળાનાથના દર્શન

Follow us on

કોરોનાનુ સંક્રમણ ના વધે તે માટે શ્રાવણ મહિનામાં વિવિધ શિવ મંદિરોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સુચનાઓ અને માર્ગદર્શીકાઓનુ પાલન કરાય છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવા છતા, શિવાલયોમાં હરહર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ તો ગુંજે છે પરંતુ ભક્તોની ભીડ જોવા મળતી નથી. કોરોનાના કારણે શિવમંદિરોમાં શિવલીંગ ઉપર ભક્તોને ગર્ભગૃહમાં જવા અને જળાભિષેક કરવા ઉપર પ્રતિબંધ છે તો વધુ માત્રામાં ભક્તોને એકઠા નહી થવા અંગે મંદિરોના સંચાલકો દ્વારા કરાયેલી વ્યવસ્થાને કારણે ભક્તોની ભીડભાડ જોવા મળતી નથી. જુઓ વિડીયો.

Next Article