VIDEO: ચૂંદડીવાળા માતાજીને અપાઈ રહી છે સમાધી, મંગળવારે થયા હતા બ્રહ્મલીન

|

May 28, 2020 | 3:18 AM

શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગોખમાં બિરાજમાન ચુંદડીવાળા માતાજી બે દિવસ પહેલા દેવલોક પામ્યા. ત્યારે આજે તેમના દેહને સમાધિ આપવામાં આવી. સવારે 8.15 કલાકે તેમને ગુરૂ પુષ્ય નક્ષતમાં સમાધી અપવામાં આવી હતી. અંબાજીના ગબ્બરમાં આવેલા આશ્રમમાં જ તેમને સમાધી આપવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં પોતાની તપસ્યા અને આધ્યાત્મિકતાની શક્તિથી અનેક લોકોની અંદર શ્રદ્ધા જગાવનારા ચુંદડીવાળા […]

VIDEO: ચૂંદડીવાળા માતાજીને અપાઈ રહી છે સમાધી, મંગળવારે થયા હતા બ્રહ્મલીન

Follow us on

શક્તિપીઠ અંબાજીના ગબ્બર ગોખમાં બિરાજમાન ચુંદડીવાળા માતાજી બે દિવસ પહેલા દેવલોક પામ્યા. ત્યારે આજે તેમના દેહને સમાધિ આપવામાં આવી. સવારે 8.15 કલાકે તેમને ગુરૂ પુષ્ય નક્ષતમાં સમાધી અપવામાં આવી હતી. અંબાજીના ગબ્બરમાં આવેલા આશ્રમમાં જ તેમને સમાધી આપવામાં આવી.

છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં પોતાની તપસ્યા અને આધ્યાત્મિકતાની શક્તિથી અનેક લોકોની અંદર શ્રદ્ધા જગાવનારા ચુંદડીવાળા માતાજીના દેવલોકના સમાચાર બાદ અનેક લોકો દુઃખી થયા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article