Gujarati NewsGujaratPradip shihs reply to the allegation of the mahant and trustee of jagannath temple
રથયાત્રા ના નિકળતા મહંત અને ટ્ર્સ્ટીના નિવેદન બાદ સરકારને કરવો પડ્યો ખુલાસો, ગૃહપ્રધાને કહ્યું મંદિરના મહંત જેટલુ જ દુઃખ મને પણ થયુ
અમદાવાદના રાજમાર્ગ પર હાઈકોર્ટના ચુકાદાને કારણે રથયાત્રા ના નિકળી તે માટે જગન્નાથ મંદિરના મહંત અને ટ્ર્સ્ટીએ આપેલા નિવેદન બાદ, ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ખુલાસો કરવો પડ્યો છે. 143માં વર્ષે અમદાવાદમાં રથયાત્રા ના નિકળી તેના માટે જગન્નાથ મંદિરના મહંત જેટલુ જ દુઃખ પોતાને થયુ હોવાનુ પ્રદિપસિહે કહ્યુ. જુઓ વિડીયો.
pradip shih's reply to the allegation of the mahant and trustee of Jagannath temple
Follow us on
અમદાવાદના રાજમાર્ગ પર હાઈકોર્ટના ચુકાદાને કારણે રથયાત્રા ના નિકળી તે માટે જગન્નાથ મંદિરના મહંત અને ટ્ર્સ્ટીએ આપેલા નિવેદન બાદ, ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ખુલાસો કરવો પડ્યો છે. 143માં વર્ષે અમદાવાદમાં રથયાત્રા ના નિકળી તેના માટે જગન્નાથ મંદિરના મહંત જેટલુ જ દુઃખ પોતાને થયુ હોવાનુ પ્રદિપસિહે કહ્યુ. જુઓ વિડીયો.