Rajkotના મેયર પદે પ્રદીપ ડવની વરણી, વિકાસ કાર્યોને વેગ આપવાનો વાયદો

|

Mar 13, 2021 | 8:24 PM

Rajkotના મેયર પદે પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. રાજકોટના નવા નિમાયેલા હોદ્દેદારોએ શહેરીજનોની સગવડ અને સુખાકારી માટે વિકાસના અનેક નવા કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી છે.

Rajkotના મેયર પદે પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. રાજકોટના નવા નિમાયેલા હોદ્દેદારોએ શહેરીજનોની સગવડ અને સુખાકારી માટે વિકાસના અનેક નવા કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી છે. મેયર પ્રદીપ ડવે રસ્તા, પાણી સહિતની સુવિધાઓ હજી વધારવાની અને છેવાડાના લોકો સુધી સગવડો પહોંચાડવાનો સંકલ્પ દર્શાવ્યો છે.

 

 

 

 

આ પણ વાંચો: ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ માટે મદદના હાથ આગળ આવી રહ્યા છે, વધુ મદદ માટે Tv9 કરી રહ્યુ છે અપીલ

Next Video