ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના

|

Oct 29, 2020 | 8:38 AM

કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી શાળાઓ, દિવાળી બાદ શરુ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ફાયર એનઓસી માંગી છે. ફાયર એનઓસી આગામી 2જી નવેમ્બર સુધીમાં મોકલી આપવા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે દિવાળી […]

ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના

Follow us on

કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી શાળાઓ, દિવાળી બાદ શરુ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ફાયર એનઓસી માંગી છે. ફાયર એનઓસી આગામી 2જી નવેમ્બર સુધીમાં મોકલી આપવા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે દિવાળી બાદ ધોરણ 9થી 12ના વર્ગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article