Gujarati NewsGujaratPolice was prepared for crowd management during rathyatra ahmedabad police commissioner
VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો […]
Follow us on
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ સતત પોલીસ બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ દરિયાપુરમાં હાજર છે અને તેમને જણાવ્યું કે રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો