VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો   ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ સતત પોલીસ બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ દરિયાપુરમાં હાજર છે અને તેમને જણાવ્યું કે રથયાત્રાને લઈને સમગ્ર […]

VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત
| Updated on: Jul 04, 2019 | 11:10 AM


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ સતત પોલીસ બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ દરિયાપુરમાં હાજર છે અને તેમને જણાવ્યું કે રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા

 

[yop_poll id=”1″]