PM MODI આવશે ગુજરાત, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

|

Mar 03, 2021 | 7:05 PM

PM MODI 12 માર્ચના દિવસે ગુજરાત આવશે. આ દિવસે તેઓ અમદવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ફરી એક વાર ગુજરાત પધારશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 12 માર્ચ દાંડીયાત્રાના  દિવસે  ગુજરાત આવશે. આ દિવસે તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. જ્યાં હાલ સાબરમતી આશ્રમનું રી-ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ એક દિવસનો હોવાના સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી માતા હીરાબાને મળવા તેમના ગાંધીનગરના નિવાસસ્થાને જાય તેવી પણ શક્યતાઓ છે.

 

Next Video