PM મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત, સરદારધામ લોકાર્પણ, રાજકોટ એઈમ્સના ખાતમુહૂર્ત માટે આમંત્રણ

|

Dec 16, 2020 | 2:20 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત. જાન્યુઆરીમાં ફરી એકવાર ગુજરાત આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીને સરદારધામના લોકાર્પણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટ એઈમ્સનું ખાતમુર્હૂત પણ આગામી મહિનામાં થાય તેવી શકયતા છે, અન્ય 2-3 પ્રોજેક્ટના ખાતમુર્હૂત-લોકાર્પણનો કાર્યક્રમ પણ ગોઠવાઈ રહ્યો છે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]

PM મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત, સરદારધામ લોકાર્પણ, રાજકોટ એઈમ્સના ખાતમુહૂર્ત માટે આમંત્રણ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત. જાન્યુઆરીમાં ફરી એકવાર ગુજરાત આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીને સરદારધામના લોકાર્પણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટ એઈમ્સનું ખાતમુર્હૂત પણ આગામી મહિનામાં થાય તેવી શકયતા છે, અન્ય 2-3 પ્રોજેક્ટના ખાતમુર્હૂત-લોકાર્પણનો કાર્યક્રમ પણ ગોઠવાઈ રહ્યો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Next Article