વડાપ્રધાન મોદીનો હુંકાર, કૃષી બિલ પર વિપક્ષો ફેલાવી રહ્યા છે ખેડુતોમાં ભ્રમ, નહી થવા દઈએ સફળ

|

Dec 15, 2020 | 4:09 PM

કચ્છની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે આજકાલ દિલ્હીંમાં ખેડુતોને ભ્રમિત કરવાનું કાવતરૂ ચાલી રહ્યું છે અને તેમને બિવડાવવામાં આવી રહ્યા છે કે નવા કૃષિ બીલ બાદ ખેડુતોની જમીન પડાવી લેવામાં આવશે. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે અગર ડેરી વાળા તમારી પાસેથી દુધ લે છે તો શું એ તમારી ગાય ભેસ […]

વડાપ્રધાન મોદીનો હુંકાર, કૃષી બિલ પર વિપક્ષો ફેલાવી રહ્યા છે ખેડુતોમાં ભ્રમ, નહી થવા દઈએ સફળ

Follow us on

કચ્છની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે આજકાલ દિલ્હીંમાં ખેડુતોને ભ્રમિત કરવાનું કાવતરૂ ચાલી રહ્યું છે અને તેમને બિવડાવવામાં આવી રહ્યા છે કે નવા કૃષિ બીલ બાદ ખેડુતોની જમીન પડાવી લેવામાં આવશે. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે અગર ડેરી વાળા તમારી પાસેથી દુધ લે છે તો શું એ તમારી ગાય ભેસ પડાવી લે છે?

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Next Article