Surat: કોરોના સંક્રમણમાં આંશિક રાહત, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફરી શરૂ કરાઈ ઓપીડી

|

May 02, 2021 | 1:44 PM

સિવિલમાં 103 દર્દીની ઓપીડીમાં તપાસ કરાઈ અને સ્મીમેરમાં 76 દર્દીની ઓપીડીમાં તપાસ કરવામાં આવી હતી. સિવિલ અને સ્મિમેરમાં 65 દર્દીઓને દાખલ કરાયા છે.

સુરતમાં કોરોના સંક્રમણમાં આંશિક રાહત થતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી ફરી શરૂ કરવામાં આવી છે. સિવિલમાં 103 દર્દીની ઓપીડીમાં તપાસ કરાઈ અને સ્મીમેરમાં 76 દર્દીની ઓપીડીમાં તપાસ કરવામાં આવી હતી. સિવિલ અને સ્મિમેરમાં 65 દર્દીઓને દાખલ કરાયા છે.

Next Video