અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

પવિત્રધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7.30 થી 11.45 કલાક સુધી અને બપોરે 12.15 થી 4.15 કલાક સુધી દર્શન થઇ શકશે. આ ઉપરાંત સાંજે 7.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધી માતાજીના […]

અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
| Updated on: Oct 19, 2020 | 5:45 PM

પવિત્રધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7.30 થી 11.45 કલાક સુધી અને બપોરે 12.15 થી 4.15 કલાક સુધી દર્શન થઇ શકશે. આ ઉપરાંત સાંજે 7.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે.

આ પણ વાંચો: અમરેલી ધારી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ, ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો