અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

|

Oct 19, 2020 | 5:45 PM

પવિત્રધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7.30 થી 11.45 કલાક સુધી અને બપોરે 12.15 થી 4.15 કલાક સુધી દર્શન થઇ શકશે. આ ઉપરાંત સાંજે 7.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધી માતાજીના […]

અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

Follow us on

પવિત્રધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7.30 થી 11.45 કલાક સુધી અને બપોરે 12.15 થી 4.15 કલાક સુધી દર્શન થઇ શકશે. આ ઉપરાંત સાંજે 7.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે.

આ પણ વાંચો: અમરેલી ધારી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ, ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article