નવસારીના જલાલપોરમાં માત્ર 10 લાખ રુપિયામાં ખરીદી શકશો ઘર, જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

નવસારીના જલાલપોરમાં માત્ર 10 લાખ રુપિયામાં ખરીદી શકશો ઘર, જાણો શું છે તેની વિગત
| Updated on: Jan 12, 2024 | 8:30 AM

નવસારી: ગુજરાતના નવસારીના જલાલપોરમાં IDFC FIRST Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નવસારીના જલાલપોરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 60 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-આણંદ સારસામાં ઘરની ઇ-હરાજી, ખૂબ જ ઓછી કિંમતમાં ઘર ખરીદવાની તક, જાણો શું છે તેની વિગત

તેની રિઝર્વ કિંમત 10,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 29 જાન્યુઆરી 2024,સાંજે 5 કલાકની રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 30 જાન્યુઆરી 2024,ગુરુવારે બપોરે 12.00 કલાકથી બપોરે 1 કલાકની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો