NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

|

Mar 15, 2021 | 4:18 PM

NARMADA : અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

NARMADA : અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 2018 થી 2021 માર્ચ સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી આ માહિતી શેર કરી છે.

 

Next Video