નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો, 160માંથી 45નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ, આશ્રમ કવોરન્ટાઈન કરાયો

|

Oct 23, 2020 | 5:38 PM

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કર્મચારી સહિત 45 જેટલા વૃદ્ધ અને વૃદ્ધાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 160માંથી 45 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જો કે પોઝિટિવ આવનારને એક પણ લક્ષણ નહિ દેખાયા હતા. પહેલા એક કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તકેદારીના ભાગ રૂપે ટેસ્ટ […]

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો, 160માંથી 45નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ, આશ્રમ કવોરન્ટાઈન કરાયો

Follow us on

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કર્મચારી સહિત 45 જેટલા વૃદ્ધ અને વૃદ્ધાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 160માંથી 45 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જો કે પોઝિટિવ આવનારને એક પણ લક્ષણ નહિ દેખાયા હતા. પહેલા એક કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તકેદારીના ભાગ રૂપે ટેસ્ટ કરાવતા 45 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા જેને લઈને આશ્રમ કવોરન્ટાઈન કરાયો હતો. હાલમાં સેનેટાઇઝિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ પોઝિટિવ આવનારને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

 

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article