રાજકોટમાં આજે કોરોનાથી વધુ 19ના મૃત્યુ, ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે મોતનુ સાચુ કારણ

|

Sep 22, 2020 | 11:00 AM

રાજકોટમાં કોરોનાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં 19 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ગઈકાલે કોરોનાથી કુલ 21 દર્દીના મોત નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટમાં નોધાઈ રહ્યાં છે. કોરોનાને લઈને દાખલ થનારા દર્દીઓના, મૃત્યુ નિપજે છે તે દર્દીઓના મોત કોરાનાથી જ થયા છે, કે અન્ય કોઈ પહેલાથી રહેલી બિમારીને કારણે, તે ડેથ ઓડીટ કમિટી જાહેર […]

રાજકોટમાં આજે કોરોનાથી વધુ 19ના મૃત્યુ, ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે મોતનુ સાચુ કારણ

Follow us on

રાજકોટમાં કોરોનાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં 19 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ગઈકાલે કોરોનાથી કુલ 21 દર્દીના મોત નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટમાં નોધાઈ રહ્યાં છે. કોરોનાને લઈને દાખલ થનારા દર્દીઓના, મૃત્યુ નિપજે છે તે દર્દીઓના મોત કોરાનાથી જ થયા છે, કે અન્ય કોઈ પહેલાથી રહેલી બિમારીને કારણે, તે ડેથ ઓડીટ કમિટી જાહેર કરે છે. ગઈકાલે મૃત્યુ પામેલા 21 દર્દીઓમાંથી કોઈ પણ દર્દીના મૃત્યુ કોરોનાને કારણે થયા નથી તેવુ ડેથ ઓડીટ કમિટીએ જાહેર કર્યું છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃડ્રગ્સ કેસમાં અનેક હિરોઈનના બહાર આવ્યા નામ, તપાસ-પુછપરછ માટે NCB બોલાવશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article