અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે માટે રામ કથાકાર મોરારીબાપુ અને શ્રોતા -ભક્તો દ્વારા કુલ રૂ 5.05 કરોડનુ અનુદાન દેવાની જાહેરાત કરાઈ છે. પીઠોરીયા હનુમાન મંદિરે ચાલી રહેલી ઓનલાઈન કથામાં વ્યાસપીઠેથી મોરારીબાપુએ જાહેરાત કરી જણાવ્યુ કે બધા જ શ્રોતાને અનુદાન આપવાનો લાભ મળી રહે તે માટે શ્રોતા અને ભક્તોને જે કાઈ આપવું હોય તે આપી […]
Follow us on
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે માટે રામ કથાકાર મોરારીબાપુ અને શ્રોતા -ભક્તો દ્વારા કુલ રૂ 5.05 કરોડનુ અનુદાન દેવાની જાહેરાત કરાઈ છે. પીઠોરીયા હનુમાન મંદિરે ચાલી રહેલી ઓનલાઈન કથામાં વ્યાસપીઠેથી મોરારીબાપુએ જાહેરાત કરી જણાવ્યુ કે બધા જ શ્રોતાને અનુદાન આપવાનો લાભ મળી રહે તે માટે શ્રોતા અને ભક્તોને જે કાઈ આપવું હોય તે આપી શકે છે.