Mehsana : બહુચરાજીની સૂરજ માયનોર કેનાલ ઓવરફ્લો થઇ છે. કેનાલ ઓવરફલો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
Mehsana : બહુચરાજીની સૂરજ માયનોર કેનાલ ઓવરફ્લો થઇ છે. કેનાલ ઓવરફલો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. સુરપુરા અને ચંદ્રોડા ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે. જેમાં ઘઉં, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે.