કોરોનાના વધતા કેસને કારણે મહુવા માર્કેટયાર્ડ 16થી 26 જુલાઈ સુધી સંપૂર્ણ બંધ રખાશે

|

Jul 14, 2020 | 6:14 AM

કોરોનાના વધતા જતા કેસને લઈને ભાવનગરના  મહુવા માર્કેટયાર્ડે તમામ કામકાજ 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માર્કેટયાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પ્રમાણમાં વધુ મુશ્કેલ હોવાથી, માર્કેટયાર્ડે 16 થી 26 જુલાઈ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે શાકભાજી માર્કેટને ગણતરીના કલાકો માટે જ ખુલ્લુ રાખવામાં આવશે.

કોરોનાના વધતા કેસને કારણે મહુવા માર્કેટયાર્ડ 16થી 26 જુલાઈ સુધી સંપૂર્ણ બંધ રખાશે

Follow us on

કોરોનાના વધતા જતા કેસને લઈને ભાવનગરના  મહુવા માર્કેટયાર્ડે તમામ કામકાજ 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માર્કેટયાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પ્રમાણમાં વધુ મુશ્કેલ હોવાથી, માર્કેટયાર્ડે 16 થી 26 જુલાઈ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે શાકભાજી માર્કેટને ગણતરીના કલાકો માટે જ ખુલ્લુ રાખવામાં આવશે.

Next Article