સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે આર્યુવેદ માસ્કની બોલબાલા

|

Jul 23, 2020 | 6:49 AM

કોરોનાથી લોકોને રક્ષણ આપતા અવનવા માસ્ક બજારમાં વેચાઈ રહ્યાં છે. કેટલાક માસ્ક સામે રક્ષણ આપવાની કામગીરી અંગે શંકા વ્યક્ત કરાઈ રહી છે. એવા સમયે કેટલાક લોકો આર્યુવેદ માસ્કનો પ્રયોગ કરી રહ્યાં છે. સુરતમાં આજકાલ સૌથી વધુ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે સુરતમાં આ માસ્કનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. શુ ખાસ છે આર્યુવેદ માસ્કમાં…જુઓ […]

સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે આર્યુવેદ માસ્કની બોલબાલા

Follow us on

કોરોનાથી લોકોને રક્ષણ આપતા અવનવા માસ્ક બજારમાં વેચાઈ રહ્યાં છે. કેટલાક માસ્ક સામે રક્ષણ આપવાની કામગીરી અંગે શંકા વ્યક્ત કરાઈ રહી છે. એવા સમયે કેટલાક લોકો આર્યુવેદ માસ્કનો પ્રયોગ કરી રહ્યાં છે. સુરતમાં આજકાલ સૌથી વધુ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે સુરતમાં આ માસ્કનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. શુ ખાસ છે આર્યુવેદ માસ્કમાં…જુઓ વિડીયો.

Next Article