મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી, લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ

મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા છે. વન વિભાગ દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વૃક્ષો ધરાશાયી થતાં લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ કરવામાં આવ્યો. વૃક્ષો હટ્યા બાદ  લુણાવાડા સંતરામપુર માર્ગ પુન:કાર્યરત થશે. ઉલ્લ્ખેનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી, લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ
| Edited By: | Updated on: Oct 17, 2020 | 4:38 PM

મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા છે. વન વિભાગ દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વૃક્ષો ધરાશાયી થતાં લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ કરવામાં આવ્યો. વૃક્ષો હટ્યા બાદ  લુણાવાડા સંતરામપુર માર્ગ પુન:કાર્યરત થશે. ઉલ્લ્ખેનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો