મહેસાણાનું ઉંઝા બજાર અને APMC આજથી આગામી રવિવાર સુધી બંધ,કોરોના સંક્રમણને પગલે વેપારીઓનો નિર્ણય

|

Jul 20, 2020 | 6:53 AM

મહેસાણાનું ઉંઝા બજાર અને APMC આજથી અગામી રવિવાર સુધી બંધ રહેશે,વધતા જતા કોરોના સંક્રમણને પગલે વેપારીઓને નિર્ણય લેવાની ફરજ પડી છે કે APMCને એક અઠવાડીયા સુધી તો બંધ રાખવું. APMC અને બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો અને કોરોના સામે સાવચેતી કેળવવા માટેનો સંદેશો પણ આપ્યો હતો.

મહેસાણાનું ઉંઝા બજાર અને APMC આજથી આગામી રવિવાર સુધી બંધ,કોરોના સંક્રમણને પગલે વેપારીઓનો નિર્ણય
http://tv9gujarati.in/mahesana-unza-ba…vivar-sudhi-banh/

Follow us on

મહેસાણાનું ઉંઝા બજાર અને APMC આજથી અગામી રવિવાર સુધી બંધ રહેશે,વધતા જતા કોરોના સંક્રમણને પગલે વેપારીઓને નિર્ણય લેવાની ફરજ પડી છે કે APMCને એક અઠવાડીયા સુધી તો બંધ રાખવું. APMC અને બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો અને કોરોના સામે સાવચેતી કેળવવા માટેનો સંદેશો પણ આપ્યો હતો.

Published On - 6:52 am, Mon, 20 July 20

Next Article