અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી

|

Oct 26, 2019 | 8:31 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે.  આ પણ વાંચોઃ હરિયાણામાં JJP […]

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી

Follow us on

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

‘ક્યાર’ વાવાઝોડાના પગલે દરિયામાં તીવ્ર મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તેના થકી નુકસાની પણ સામે આવી રહી છે. ઉનાના સૈયદ રાજપરા નજીક દરીયામાં બે બોટે જળ સમાધી લીધી છે. જો કે સદનસીબે અન્ય બોટના ખલાસીઓએ બચાવ કામગીરી કરી બોટના ખલાસીઓનો બચાવ કર્યો હતો. દરિયાનું પાણી બોટમાં ભરાતા બોટે જળસમાધી લીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article