Kheda : કોરોનાની સ્થિતિને લઇને ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય. તારીખ 27થી 29 માર્ચ સુધી ડાકોર મંદિર સંપૂર્ણ બંધ રહેશે. આ સાથે જ પદયાત્રીઓને ડાકોર નહીં આવવા જિલ્લા કલેક્ટરે વિનંતી કરી છે. કોરોનાની સ્થિતીને જોતા જિલ્લા તંત્રએ આ નિર્ણય લીધો છે.
Published On - 6:09 pm, Sat, 6 March 21