KHEDA : નવાગામમાં દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત, કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ રહ્યાં ઉપસ્થિત

|

Mar 14, 2021 | 6:48 PM

KHEDA : અમદાવાદના સાબરમતીથી નીકળેલી દાંડીયાત્રા ખેડાના નવાગામ પહોંચી હતી. જયાં દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

KHEDA : અમદાવાદના સાબરમતીથી નીકળેલી દાંડીયાત્રા ખેડાના નવાગામ પહોંચી હતી. જયાં દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં યાત્રા નવાગામથી માતર જવા રવાના થઇ હતી. આ દાંડીયાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ અને પ્રહલાદસિંહ તેમજ સ્થાનિક સાંસદ હાજર રહ્યા હતા. ગાંધીજીના માર્ગ ઉપર ચાલી કેન્દ્રીય પર્યટન મંત્રીએ ધન્યતા અનુભવી હતી.

 

Next Video