વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારી પાર્કનું કર્યું લોકાર્પણ, કેવડીયાને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ્ય

|

Oct 30, 2020 | 5:00 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવા વડાપ્રધાને કેવડીયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કર્યો છે. જેમાં જંગલ સફારીનું લોકાર્પણ થતા વિવિધ દેશના મહત્વના ટુરિસ્ટ સ્પોટ અને શહેરોને એકબીજા સાથે જોડી દેશ-વિદેશના પ્રવાસીઓેને આકર્ષવામાં આવશે. આવતીકાલે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારી પાર્કનું કર્યું લોકાર્પણ, કેવડીયાને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ્ય

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવા વડાપ્રધાને કેવડીયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કર્યો છે. જેમાં જંગલ સફારીનું લોકાર્પણ થતા વિવિધ દેશના મહત્વના ટુરિસ્ટ સ્પોટ અને શહેરોને એકબીજા સાથે જોડી દેશ-વિદેશના પ્રવાસીઓેને આકર્ષવામાં આવશે. આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન સી-પ્લેનનું વિધિવત ઉદઘાટન કરશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article