કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના,બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે 11 હજાર 111 મહામૃત્યુંજય જાપ કરાયા

|

Aug 03, 2020 | 9:44 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થતાં તેમના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. ત્યારે અમદાવાદના બોડકદેવમાં પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે મંદિર દ્વારા મૃત્યુંજય જાપનું આયોજન કરાયું. બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે જાપનુ આયોજન કરાયું. 11 હજાર 111 મહા મૃત્યુંજય જાપ કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના,બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે 11 હજાર 111 મહામૃત્યુંજય જાપ કરાયા
http://tv9gujarati.in/kendriya-gruh-pr…ir-ma-jap-karaya/

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થતાં તેમના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. ત્યારે અમદાવાદના બોડકદેવમાં પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે મંદિર દ્વારા મૃત્યુંજય જાપનું આયોજન કરાયું. બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે જાપનુ આયોજન કરાયું. 11 હજાર 111 મહા મૃત્યુંજય જાપ કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ.

Next Article