જુનાગઢ પર પાકિસ્તાનનાં દાવા પર પક્ષ અને વિપક્ષ એક,જવાહર ચાવડાએ કહ્યું કે,પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર નહી,નક્શો તેમના નેતાઓની અક્કલનું પ્રદર્શન

|

Aug 04, 2020 | 6:26 PM

પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ ઈમરાન ખાનને આડેહાથ લીધા. પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે, પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર જ નથી. આ સમગ્ર બાબત પાકિસ્તાનના નેતાઓની અક્કલનું પ્રદર્શન છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ટ્વિટ કરીને લખ્યું કે, સમગ્ર બાબત એક હાસ્યાસ્પદ કહી શકાય. વધુમાં લખ્યું કે, […]

જુનાગઢ પર પાકિસ્તાનનાં દાવા પર પક્ષ અને વિપક્ષ એક,જવાહર ચાવડાએ કહ્યું કે,પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર નહી,નક્શો તેમના નેતાઓની અક્કલનું પ્રદર્શન
http://tv9gujarati.in/junagadh-par-pak…ar-koi-hakk-nahi/

Follow us on

પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ ઈમરાન ખાનને આડેહાથ લીધા. પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે, પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર જ નથી. આ સમગ્ર બાબત પાકિસ્તાનના નેતાઓની અક્કલનું પ્રદર્શન છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ટ્વિટ કરીને લખ્યું કે, સમગ્ર બાબત એક હાસ્યાસ્પદ કહી શકાય. વધુમાં લખ્યું કે, 1948માં સરદાર પટેલના પ્રયાસથી જૂનાગઢ ભારતનો અભિન્ન અંગ બન્યું હતુ.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article